Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsવાંકાનેરમાં વીજશોકથી યુવાનનું મોત

વાંકાનેરમાં વીજશોકથી યુવાનનું મોત

મોરબી : વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામે રહેતા અને વ્યાપાર કરતા અશ્વિનભાઈ લાલજીભાઈ માલકીયા ઉ.26 નામના વેપારી પોતાની દુકાને હતા ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments