Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના પંચાસર ગામે યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

મોરબીના પંચાસર ગામે યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ચાચાપર રોડ ઉપર સતુભા દરબારની વાડીએ રહેતા અજયભાઈ સજનભાઈ ઉ.30 નામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments