Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં આહીર સેના દ્વારા યોજાશે નવરાત્રી મહોત્સવ

મોરબીમાં આહીર સેના દ્વારા યોજાશે નવરાત્રી મહોત્સવ

મોરબી : આહીર સેના દ્વારા તા.૦૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજનનું સ્થળ બહુચર પાર્ટી પ્લોટ નવલખી રોડ, મોરબી રહેશે. આહીર સમાજના પ્રખ્યાત કલાકારો આ નવરાત્રી મહોત્સવમાં પધારશે. આ તકે સમસ્ત આહીર સમાજને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.તેમજ રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી.આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments