Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવાંકાનેરના સરધારકા ગામની વાડીએ વિજશોકથી ખેડૂતનું મોત

વાંકાનેરના સરધારકા ગામની વાડીએ વિજશોકથી ખેડૂતનું મોત

મોરબી :વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડીએ કામ કરી રહેલા ઇસ્માઇલભાઈ આમદભાઈ શેરસિયા ઉ.50 નામના ખેડૂતને ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments