Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમાળિયા (મિયાણા) : રોહિશાળા નિવાસી પ્રભુભાઈ કાલરીયાનું અવસાન

માળિયા (મિયાણા) : રોહિશાળા નિવાસી પ્રભુભાઈ કાલરીયાનું અવસાન

માળિયા (મિયાણા) : રોહિશાળા નિવાસી પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયા (ઉં.વ. 70) તે ગં.સ્વ. મધુબેનના પતિ, સંજયકુમાર, ચિરાગકુમાર, નિમુબેન કાંતિલાલ લિખીયા, જશુબેન દિલીપભાઈ વિઠ્ઠલાપરાના પિતા, દક્ષાબેન સંજયકુમાર કાલરીયાના સસરા, દલુભાઈ જેરામભાઈ કાલરીયા, કાનજીભાઈ જેરામભાઈ કાલરીયાના ભાઈ, પ્રાણજીવનભાઈ દલુભાઈ કાલરીયા, પ્રકાશભાઈ દલુભાઈ કાલરીયા, કલ્પેશભાઈ કાનજીભાઈ કાલરીયા, સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયાના કાકાનું તારીખ 6-10-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-10-2024 ને ગુરુવારના રોજસવારે 8 થી 11 કલાકે રોહિશાળા મુકામે રાખવામં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments