Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવર્લ્ડ આર્થરાઇટિસ ડે નિમિતે શનિવારે આયુષ હોસ્પિટલ દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના...

વર્લ્ડ આર્થરાઇટિસ ડે નિમિતે શનિવારે આયુષ હોસ્પિટલ દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

મોરબી : “વર્લ્ડ આર્થરાઇટિસ ડે”નિમિતે આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયુષ હોસ્પિટલ – મોરબી, સાવસર પ્લોટ, જૂના બસ સ્ટેન્ડ પાસે તારીખ: 12/10/2024, શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક ડો. રાજદીપ ચૌહાણ આપશે સેવા

શું તમને ઢીંચણમાં સતત દુઃખાવો રહે છે ?
શું તમને સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે છે ?
શું તમને નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડે છે ?
શું તમારા પગ વાંકા થતા જાય છે ?
શું તમને ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલી છે ?

તા.12, શનિવાર
આયુષ હોસ્પિટલ
સાવસર પ્લોટ,
જૂના બસ સ્ટેન્ડ પાસે
મોરબી

એપોઇમેન્ટ માટે
75750 88884
75750 88885

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments