Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

હળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

સતરેક દિવસ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના કુંડા – જસમતપર ગામની સીમમાં કેનાલમાં તણાઈ ગયેલ મુકેશભાઈ ગોરધનભાઇ સજાણીનો મૃતદેહ હળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments