Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsવાંકાનેરમાં પ્રસાદનું વિતરણ કરી જલાબાપાની જન્મજયંતી ઉજવાય

વાંકાનેરમાં પ્રસાદનું વિતરણ કરી જલાબાપાની જન્મજયંતી ઉજવાય

વાંકાનેર : આજ રોજ પૂજનીય સંત સિરોમણિ જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે જલારામ ગ્રુપ દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખાણી, લલિતભાઈ પૂજારા સુબા સાહેબ, રાજુભાઈ, રાજવીર દિલીપભાઈ પૂજારા, જેકભાઈ, રાજવીર લિતેશભાઈ ચંદારાણા, રવિભાઈ ભિંડોરા, અમિતભાઈ સેજપાલ, વિપુલભાઈ કોટક, રાજભાઈ સોમાણી, ભૌમિક ખીરૈયા અને મુનાભાઈ કારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments