Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ડો.બાબા સાહેબના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાશે

મોરબીમાં ડો.બાબા સાહેબના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાશે

મોરબી: ભારત રત્ન અને ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરના 68માં મહા પરિનિર્વાણ દિવસ નિમિતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 6 ડિસેમ્બરના રોજ સાંજના 6:30 મોરબીના નહેરૂ ગેટથી ડો.બાબા સાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સફેદ વસ્ત્રોમા ઉપસ્થિત રહેવા અનુ.જાતિ સમાજ આગેવાન નાનજીભાઈ સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments