Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નિવાસી કિશોરભાઈ જમનાદાસ કોટકનું અવસાન: સોમવારના બેસણું

મોરબી નિવાસી કિશોરભાઈ જમનાદાસ કોટકનું અવસાન: સોમવારના બેસણું

મોરબી : કિશોરભાઈ જમનાદાસ કોટક તે સ્વ. જમનાદાસ ત્રિભોવનદાસ કોટક (જે.ટી.કોટક) ના પુત્ર તથા કૈલાશભાઈ, સ્વ. હર્ષદભાઈ, ધર્મેશભાઈના ભાઈ તથા કુતિયાણાવાળા સ્વ. પરષોતમભાઈ ભગવાનજીભાઈ સત્યદેવ (બીડીવાળા) ના જમાઈ તેમજ ધૈર્યભાઈ, વૃંદાબેનના પિતા અને હંસાબેનના પતિ તથા મીનાબેનના સસરાનું તા. ૧૫ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૧૬ ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે

સંપર્ક :: મો. : ૯૯૨૫૧ ૫૦૦૭૬, ૯૩૨૮૯ ૩૨૨૯૫

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments