Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવવાણીયા ખાતે રવિવારે આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન

વવાણીયા ખાતે રવિવારે આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન

વવાણીયા ખાતે રવિવારે આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન

મોરબી : વવાણીયામાં શ્રી રામબાઈ ધામ ખાતે આગામી રવિવારે તારીખે 5 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજવામાં આવશે. સ્નેહમિલનમાં મોરબી જિલ્લાના તમામ આહીર કર્મચારી મિત્રોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments