Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવેપાર ધંધો ન ચાલતા મોરબીમાં યુવાને ગળાંફાસો ખાઈ મોત વ્હાલું કર્યું

વેપાર ધંધો ન ચાલતા મોરબીમાં યુવાને ગળાંફાસો ખાઈ મોત વ્હાલું કર્યું

મોરબીના નવી પીપળી ગામે ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે ઉ.48 નામના યુવાનનો વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણમા આવી જતા તા.13ના રોજ મોરબીના એલઈ કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવના મંદીર પાસે ઝેરી દવા પી લેતા તેઓને બેભાન હાલતમા સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments