Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં બીમારીથી કંટાળી યુવાને કેરોસીન છાંટી સળગી જતા મોત

મોરબીમાં બીમારીથી કંટાળી યુવાને કેરોસીન છાંટી સળગી જતા મોત

મોરબીના લીલાપર રોડ ઉપર રામેશ્વર પોટરીમા રહેતા જગજીવનભાઈ ઉર્ફે જગદીશભાઈ મગનભાઈ ચૌહાણ ઉ.45 નામના યુવાન છેલ્લા બે ત્રણ દિવસથી બીમાર રહેતા હોય બીમારીથી કંટાળી શરીરે કેરોસીન છાંટી સળગી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments