Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં 23 ફેબ્રુઆરીએ 28 દિકરીઓના સમુહલગ્ન યોજાશે

મોરબીમાં 23 ફેબ્રુઆરીએ 28 દિકરીઓના સમુહલગ્ન યોજાશે

મોરબી ખાતે છેલ્લા આઠ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનાર તેમજ ગરીબ પરિવારની રપ૧ દીકરીઓના લગ્નો કરાવી આપનાર સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટે દર વર્ષની જેમ આ વર્ષે નવમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આગામી ૨૩/૦૨/૨૦૨૫ ના રોજ આયોજન કર્યું છે.

જેમાં ર૮ ગરીબ કન્યાઓના લગ્નો નિર્ધારિત થયા છે. જેમાં આર્થિક સહયોગ આપી કન્યા દાનનું પુણ્ય મેળવવા દાતાઓને આહ્વાન કરવામાં આવ્યું છે. આ દાન ભારત સરકારના આયકર અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦જી(પ) હેઠળ કર મુક્ત રહશે. આ માટે ડો.પરેશ પારીઆ-પ્રમુખ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મો.નં. ૮૭૩૨૯૧૮૧૮૩નો સંપર્ક ક૨વા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments