Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી તેજસભાઈ કાનાબારનું અવસાન

મોરબી નિવાસી તેજસભાઈ કાનાબારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી તેજસભાઈ (કાનો) મનહરલાલ કાનાબાર (ઉં. વ. 45) તે મનહરલાલ હરજીવનભાઈ કાનાબાર (મનુભાઈ ગિરનારી)ના પુત્ર, મનસુખલાલ નાથાલાલ કાનાણીના જમાઈનું તારીખ 26-01-2025 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 27-01- 2025 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments