Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaખાખરેચી-વરડુસર ગામ પાસે ધોડાધ્રાઈ નદીમાં અનેક માછલીના મોત

ખાખરેચી-વરડુસર ગામ પાસે ધોડાધ્રાઈ નદીમાં અનેક માછલીના મોત

માળિયા તાલુકાના ખાખરેચી અને વરડુસર ગામ વચ્ચે ધોડાધોઈ નદી આવેલી છે અને આ નદીમાં ઘણા સમયથી કેમિકલ યુક્ત પાણી આવે છે આ પાણી ખાખરેચી અને માળા બાના સર્વે નંબર માં જે કારખાના છે તેમાંથી આવે છે અને કેમિકલના ટેન્કર નદીમાં ઠલવાય છે તેના કારણે અનેક પ્રકારના માછલાના મૃત્યુ થયેલ છે તો તેના ઉપર તાત્કાલિક ધોરણે આ કેમિકલ યુક્ત પાણી બંધ કરવા માટે ખાખરેચી ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી કરી છે તેવું ગોવિંદભાઈ પ્રેમજીભાઈ જસાપરાએ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments