Saturday, July 26, 2025
No menu items!
Google search engine
HomeUncategorizedમોરબી નિવાસી વિજયકુમાર ખીરાયાનું અવસાન

મોરબી નિવાસી વિજયકુમાર ખીરાયાનું અવસાન

મોરબી : વિજયકુમાર છોટાલાલ ખીરાયા તે છોટાલાલ મણિલાલ ખીરાયાના પુત્ર, સંજયભાઈ, અજયભાઈ તથા જાગૃતિબેનના ભાઈ, પ્રશાંતભાઈ, હિમાંશુભાઈ તથા યશભાઈના કાકા, સ્વ. રજનીકાંત બાબુલાલ ખતરાણી મોરબી વાળાના જમાઈનું અવસાન થયું છે.જેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 10/2/2025ને સોમવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક દરમ્યાન જલારામ મંદિર, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments