Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના બગથળા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબીના બગથળા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અરવિંદભાઈ ભાણજીભાઈ મકવાણા ઉ.19 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments