Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમાળીયાના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

માળીયાના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

માળીયા મિયાણા તાલુકાના લવણપુર ગામે રહેતા કાદરભાઈ હારુનભાઈ કમોરા ઉ.40 નામના યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments