Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવાંકાનેરમા માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરમા માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં દિવાનપરા વિસ્તારમાં રહેતા નમીરભાઈ ઇમરાનભાઈ રવાણી નામના વ્યક્તિએ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાની ઘેર બાથરૂમમાં ઓઢણા વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments