Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : ઔ.ગુ.સા.ચારસો બ્રાહ્મણ મૂળ તરધરી હાલ મોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.65) તે સ્વ. નટવરલાલ અમૃતલાલ ભટ્ટના પત્ની, જયેશભાઈ નટવરલાલ ભટ્ટના માતા, ભરતભાઈ અમૃતલાલ ભટ્ટના ભાભીનું તારીખ 20-4-2025 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4-2025 ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન અનંતનગર સોસાયટી, ત્રાજપર ખારી પાસે જુના ઘુંટુ રોડ, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. (મો. 93760 62930)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments