Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના કમ્ફર્ટ રિસોર્ટ ખાતે હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીના કમ્ફર્ટ રિસોર્ટ ખાતે હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. સમગ્ર દેશમાં શોકનું મોજું જોવા મળી રહ્યું છે. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માની શાંતિ માટે મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. કમ્ફર્ટ રિસોર્ટના સ્ટાફ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments