Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

ટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

ટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

મોરબી : ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવવામાં આવી હતી.

ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા પ્રજાના કામો ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. તેઓ પ્રજાના કામ સાથે સેવાકીય કામો પણ કરી રહ્યા છે. જેમાં ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ ટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments