Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા આચાર્ય સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા આચાર્ય સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા આચાર્ય સન્માન સમારોહ યોજાશે

મોરબી : આગામી તારીખ 5 મે ને સોમવારના રોજ મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય સન્માન સમારોહ યોજાશે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ ગુરુઓ એવા સાર્થક આચાર્યો (શિક્ષકો)ને સન્માન આપવા આચાર્ય સન્માન સમારોહ યોજાશે. 5 મેના રોજ 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ આચાર્ય સન્માન સમારોહ યોજાશે. તો આ કાર્યક્રમમાં પધારી શિક્ષકોનો ઉત્સાહ વધારવા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments