Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના વણકરવાસમાં હાઈ વોલ્ટેજથી ઉપકરણો બળી ગયા

મોરબીના વણકરવાસમાં હાઈ વોલ્ટેજથી ઉપકરણો બળી ગયા

મોરબીના વણકર વાસ વિસ્તાર માં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનો ના ઇલેક્ટ્રીક ઉપકરણ ને નુકશાન થયું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી વીજતંત્ર સમક્ષ નુકસાનના વળતરની માંગ કરી છે.

મોરબી જેલ રોડ પર આવેલ વણકર વાસ વિસ્તારમાં થાંભલો બદલવાનો હોય સવારથી લાઈટ ન હતી. જ્યારે થાંભલો બદલીને છેડા આપવામાં કોઈ બાબતે ચૂક થતા અચાનક લાઈટ આવતા હાઈ વોલ્ટેજની સમસ્યા થઈ હતી જેના લીધે રોજનું લઈને રોજનું ખાતા હોય એવા શ્રમજીવી મજૂરીયાત વર્ગના લોકોના ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે બલ્બ, પંખા, કુલર, ટી.વી., ફ્રીઝ, એ.સી. જેવા ઉપકરણોને નુકશાન થયેલ હતું. આથી પી.જી.વી.સી.એલ. ના કોટ્રેક્ટરરનું ભૂલના કારણે ગરીબ લોકોનુ ભારે નુકશાન થયેલ હોય સ્થાનિક લોકોએ યોગ્ય વળતળ ની માંગ કરેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments