Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiશનાળા ગામે તળાવમાં ડૂબી જતાં માસુમ બાળકનું મૃત્યુ

શનાળા ગામે તળાવમાં ડૂબી જતાં માસુમ બાળકનું મૃત્યુ

મોરબીના શક્ત શનાળા ગામે આવેલ તળાવમાં ન્હાવા ગયેલા અમિત ગોપાલભાઈ કાનાણી ઉ.8 નામના બાળકનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments