Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiટંકારા પંથકમાં સતત વીજ ધાંધિયા દૂર કરવા અધિકારીઓને સૂચના આપતા ધારાસભ્ય દુર્લભજી...

ટંકારા પંથકમાં સતત વીજ ધાંધિયા દૂર કરવા અધિકારીઓને સૂચના આપતા ધારાસભ્ય દુર્લભજી દેથરીયા

ટંકારા : ટંકારા પંથકમાં હમણાં પડેલા ભારે વરસાદને પગલે સતત વીજ ધાંધિયા સર્જાયા હતા અને ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે. સતત વીજળી ગુલ થવાથી લોકો અકળાઈ ગયા છે. આ ગંભીર બાબત ધ્યાને આવતા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા લોકોના આ પ્રશ્નનું નિરાકરણ લવવાના હકારાત્મક પ્રયાસો કર્યા હતા. જેમાં તેઓએ ટંકારા તાલુકા વિસ્તારની સતત વીજ સમસ્યા બાબતે આજે PGVCLના અધિકારીઓ સાથે બેઠક કરી અને કાયમી નિરાકરણ માટે જરુરી સુચના આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments