Saturday, July 26, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં સેવા કાર્યો થકી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી

મોરબી જિલ્લામાં સેવા કાર્યો થકી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી

મોરબી : તારીખ 11 જુલાઈના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ સમિતિ- મોરબી દ્વારા મોરબીમાં આવેલ યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવસેવા આશ્રમના મંદબુદ્ધિ તથા દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત થોરીયાળી બંગાવડી પાટીયા પાસે આવેલ વાત્સલ્ય બાલાશ્રમના બાળકોને જરૂરી સ્ટેશનરી કિટનું વિતરણ કરીને નરેશભાઈ પટેલના જન્મદિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments