Monday, July 21, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારાના તલાટી કમ મંત્રી કિશોર ભટાસણાનું દુઃખદ અવસાન

ટંકારાના તલાટી કમ મંત્રી કિશોર ભટાસણાનું દુઃખદ અવસાન

ટંકારા : ટંકારા નિવાસી અમરશીભાઈ કેશવજીભાઈ ભટાસણાના જ્યેષ્ઠ પુત્ર કિશોર મંત્રી સાહેબ તે હેતલબેન સુધિરકુમાર અધેરા તથા જયેશ ભટાસણા પત્રકારના મોટાભાઈનુ આજ રોજ તારીખ 20-07-2025 ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું આવતી કાલે તારીખ 21-07-2025 ને સોમવારે સાંજે 4 થી 6 ચિત્રકુટ ધામ ઉગમણા નાકે ટંકારા ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments