Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના જાંબુડિયામાં ગળેફાંસો ખાઈ યુવાને જીવનનો અંત આણ્યો

મોરબીના જાંબુડિયામાં ગળેફાંસો ખાઈ યુવાને જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની રતનસિંહ સગુરભાઈ ડામોર ઉ.35 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ તેના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments