મયુર રાવલ,હળવદ
“હળવદ કા રાજા” સાર્વજનિક ગણપતિ મહોત્સવ માં અનેકવિધ સેવાકીય અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જે અંતર્ગત બાપ્પા ને 108 કિલો નો ચોખ્ખા ઘી ના ચૂરમા લાડુ નો પ્રદાસ ધરાવવામાં આવ્યો હતો જે ભાવિક ભક્તો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું બાપ્પા ને ધરાવેલ પ્રસાદ ભાવિક ભક્તો માં પ્રસાદ સ્વરૂપે વિતરણ કરેલ












