👉🏻 આજ રોજ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા સંપન્ન થઈ.
- ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત
- જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા
- સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃત ભારતી મોરબીના સહયોગથી યોજાયેલ
- સંસ્કૃત સપ્તાહ અને સંસ્કૃત દિવસ અંતર્ગતની સંસ્કૃત ગૌરવ યાત્રા આજરોજ સંપન્ન થઈ
હાઈલાઇટ્સ…
- ઉપસ્થિતિ
- જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે સાહેબ
- પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સાહેબ
- જિલ્લા શિક્ષણ અધિકારી કે.એમ.મોતા સાહેબ
- સંસ્કૃત નોડલ અધિકારી હિતેશભાઈ અને દીપાબહેન,
- સંસ્કૃત તજજ્ઞ ધવલભાઈ અને વિવેકભાઈ
- સંસ્કૃત ભારતીમાંથી સંસ્કૃતના કાર્યકર્તાઓ તેમજ સંસ્કૃત અનુરાગીઓ.
- સાર્થક વિદ્યામંદિરની વ્યવસ્થાપન સમિતિ ગણેશભાઈ સહિતના સભ્યો અને ટ્રસ્ટીગણ કિશોરભાઈ શુક્લ,પ્રમોદસિંહ રાણા અને પ્રવીણભાઈ રાજાણી તેમજ વિદ્યાર્થી/વાલીઓની પ્રેરક ઉપસ્થિતિ
- આ તકે સંસ્કૃત ગૌરવ યાત્રા શરૂ કરતાં પહેલાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ,
- ધ્યેય મંત્ર
- વૈદિક મંત્રોચ્ચાર
- સંસ્કૃત ગરબા
- વિવિધ સંસ્કૃત કૃતિઓ
- સંસ્કૃત ક્રિયાપદ પરિચય
- સાયન્સ ઇન સંસ્કૃત
- તજજ્ઞોનું સંસ્કૃતમાં વક્તવ્ય
- મહાનુભાવોનું સંસ્કૃત ભાષા અંગે મહત્વ અને વક્તવ્ય
- સંસ્કૃત કક્ષ પ્રદર્શની મુલાકાત
ત્યારબાદ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવેલી હતી જેમાં બહોળી સંખ્યામાં સંસ્કૃત અનુરાગીઓ, વાલી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
- સંસ્કૃતનો પ્રચાર -પ્રસાર માટે ટેબ્લો,
- વિવિધ વેશભૂષા સાથે બાળકો,
- સંસ્કૃત રાસ ગરબા ,ભરત નાટયમ ,સંસ્કૃત ગીતો સાથે
- સંસ્કૃત નારા સાથેની વિશાળ યાત્રા
- કાર્યક્રમનું સંચાલન કૃશાંગભાઈ/નેહાબેન ને સંસ્કૃતમાં કર્યું હતું
- સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિરના તેમજ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.














