Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી કાંતાબેન હરજીભાઈ રાજપરાનું દુઃખદ અવસાન

મોરબી નિવાસી કાંતાબેન હરજીભાઈ રાજપરાનું દુઃખદ અવસાન

મોરબી : કાંતાબેન હરજીભાઈ રાજપરા(ઉ.વ.૮૨) તેઓ ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરાના માતા અને જય ઘનશ્યામભાઈ રાજપરાના દાદીનું તારીખ ૨૮/૦૧/૨૦૨૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

સદગતનું બેસણું તારીખ ૩૧-૦૧-૨૦૨૫ ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ કલાકે હરિદ્વાર એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક, ફ્લોરા હોમ્સની સામે, મહેન્દ્રસિંહજી રોડ, મોરબી-૨ ખાતે તેમજ ઈશ્વરનગર ગામે રાત્રે ૭:૩૦ થી ૯ કલાકે પ્રભુભાઈ ગંગારામભાઈ રાજપરાના નિવાસસ્થાને રાખેલ છે


લી. ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરા
     જય ઘનશ્યામભાઈ રાજપરા
મો.નં. 9825846905, 9662496487

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments