મોરબી નિવાસી ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ સ્વ.સનતકુમાર ગિરધરલાલ ભટ્ટ તે અભિજીતભાઈ ભટ્ટ તથા સ્વ. જ્યોતીનનાં ભટ્ટ પિતાનું તા.06/02/2025 ના રોજ દુઃખદ નિધન થયું છે. જેમનું સદ્દગતનું બેસણું તા.09-02-2025 ને રવિવારના સાંજે 4 થી 5:30 વાગ્યે રામ મહેલ મંદિર, દરબારગઢ રાખવામાં આવ્યું છે.
ભટ્ટ પરિવારના જય શ્રી કૃષ્ણ… જય મહાદેવ…









