Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા ખોખરા ધામ ભરતનગરને જોડતો નવો RCC રોડ બનશે, MLA કાંતિભાઈ...

મોરબીના બેલા ખોખરા ધામ ભરતનગરને જોડતો નવો RCC રોડ બનશે, MLA કાંતિભાઈ અમૃતિયાની સફળ રજૂઆત

મોરબીત તાલુકાના ઔધોગિક વિસ્તાર, બેલા ખોખરાધામ ભરતનગર રોડ પર દીવસ દરમિયાન મોટા હેવી ટ્રક પસાર થતા હોય તેમજ ધાર્મિક સ્થળ ખોખાર હનુમાન ધામ પણ અહીં આવેલ હોય જેમાંમોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે જોકે આ રોડ સીગલ પટી તેમજ ડામર લેર હોવાથી વાંરવાર તૂટી જતો હોય આં બાબતે સ્થાનિકો દ્વારા મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને રજૂઆત કરતા કાંતિભાઈએ આ રોડ આરસીસી બને તેવા પ્રયાસ હાથ ધર્યા હતા અને સીએમ સુધી આ અંગે રજૂઆત કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબીના મહત્વના રોડ એવા બેલા ખોખરાધામ અને ભરતનગર ને જોડતા રોડ માટે 3 30 કરોડ મંજુર કર્યા છે આગામી સમયમાં તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા વહેલી તકે આ રોડ નું કામ શરુ થાય તેવી ધારાસભ્યે આશા વ્યક્ત કરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments