Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiSSC માં 97.15 PR સાથે ઉતીર્ણ થઈ મોચી સમાજ અને કુટુંબ નું...

SSC માં 97.15 PR સાથે ઉતીર્ણ થઈ મોચી સમાજ અને કુટુંબ નું ગૌરવ વધાર્યું.

મોરબી :શનિવારે રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં મોરબી જ્ઞાનપથ સ્કૂલમાં અભ્યાસ કરતા વ્રજ સાગરભાઈ વાઘેલા એ ન્યૂ એસ એ સી બોર્ડ માં 97.15 PR સાથે ઉતીર્ણ થયેલ છે . તેજસ્વી વિધાર્થી વ્રજ ઉપર ચોમેર થી અભિનંદન શુભેચ્છા વર્ષા થઈ રહી છે. જ્ઞાનપથ સ્કૂલ માં શિક્ષકોના સાથ સહકાર અને માર્ગદર્શન થી અને ખૂબ જ મહેનત કરી ને આ જ્વલંત પરિણામ મેળવ્યું છે.મોરબી મોચી સમાજ સાગર ભાઈ વાઘેલા અને જયશ્રીબેન નો પુત્ર વ્રજ એ સમાજ , પરિવાર અને શાળા નું ગૌરવ વધાર્યું છે.,.આ તકે અનેક હિતેચ્છુ મિત્ર વર્તુળ માંથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments