Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં મનપાએ 68 રખડતાં ઢોરને પકડીને પાંજરાપોળમાં મુક્યા

મોરબીમાં મનપાએ 68 રખડતાં ઢોરને પકડીને પાંજરાપોળમાં મુક્યા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 1 એપ્રિલ થી 15 એપ્રિલ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ 68 રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે.

જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિના સમય દરમિયાન વજેપર, દાણાપીઠ, રવાપર રોડ, દાઉદી પ્લોટ, શક્તિ પ્લોટ, જેલ ચોક, લખધીરવાસ, વસંત પ્લોટ, સોમનાથ સોસાયટી, સામાકાંઠે લાલબાગ અંદર, ઉમા ટાઉનશિપ રોડ, રોટરી નગર, શનાળા જેવા વિવિધ વિસ્તારોમાંથી રખડતાં પશુઓને પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments