Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ

મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ

મોરબી : મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ સ્મારક મોરબી ખાતે પહલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આગામી સમયમાં આવું ક્રૂર કૃત્ય કરનાર આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments