મોરબી : ABVP મોરબી દ્વારા ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ૯ મે એટલે કે ભારતના વીર યોદ્ધા અને મા ભારતીના વીર સપૂત વીર શિરોમણિ મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતી નિમિતે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.











