કાલિકાનગર ગામની સીમમાં પેપરમિલમા ગળેફાંસો ખાઈ લીધો
મોરબી : મોરબીની કારીયા સોસાયટીમાં રહેતા યુવાનના નાના તેમજ મોટા બે ભાઈઓના લગ્ન થઈ જવા છતાં પોતાના લગ્ન ન થતા હોય મનમાં લાગી આવતા કાલિકાનગર ગામની સીમમાં આવેલ પેપરમિલની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.













