Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના યુવાનના લગ્ન ન થતા ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના યુવાનના લગ્ન ન થતા ગળેફાંસો ખાઈ આપઘાત

કાલિકાનગર ગામની સીમમાં પેપરમિલમા ગળેફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબીની કારીયા સોસાયટીમાં રહેતા યુવાનના નાના તેમજ મોટા બે ભાઈઓના લગ્ન થઈ જવા છતાં પોતાના લગ્ન ન થતા હોય મનમાં લાગી આવતા કાલિકાનગર ગામની સીમમાં આવેલ પેપરમિલની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments