Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોહંમદી લોકશાળા ચંદ્રપુર (વાંકાનેર) ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી

મોહંમદી લોકશાળા ચંદ્રપુર (વાંકાનેર) ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી

મોરબી : મોહંમદી લોકશાળા ચંદ્રપુર (વાંકાનેર) ખાતે, પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી અને મોમીન – મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઈર એહમદ પીરઝાદા સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી અને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments