મોરબી : મહંત ભાવેશ્વરીમાં સાનિધ્યમાં ઋષિ પાંચમના પવિત્ર દિવસ નિમિત્તે રામધન આશ્રમે ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ફરાળ તા 28-8-2025 ને ગુરુવારે સમય સવારે 7:00 થી 5:00 વાગ્યે સુધી રહેશે નોંધ 10 વર્ષથી ઉપરના દિકરાઓ સ્નાન નહીં કરી શકે તેમ મહંત ભાવેશ્વરીમાંએ જણાવ્યું છે.











