મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી ગામ નજીક આવેલ કિયા સીરામિક કારખાનામાં બાજુમા નવા બની રહેલ સિરામિક કારખાનામા કામ કરતી વેળાએ વીજ શોક લાગતા સુનિલભાઈ સબળસિંગ મીણા ઉ.18 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








