Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરામધન આશ્રમે આજે ભાદરવી આગ્યારસ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા

રામધન આશ્રમે આજે ભાદરવી આગ્યારસ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા

મોરબીના રામધન આશ્રમ ખાતે આજે તા.3-9-2025 ને બુધવારના રોજ ભાદરવી આગ્યારસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે નેજા ઉત્સવ તેમજ સાંજે મહાપ્રસાદ ફરાળ પાટ, સંતવાણી, ભજન, સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મહંત ભાવેશ્વરીમાં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી સાનિધ્યમાં રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ લાભ લેવા ભાવિક ભક્તોએ આમંત્રણ પાઠવ્યું છે તેમ  મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments