Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શહીદ જવાનના પરિવારને રૂ.51 હજારની સહાય આપતું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન

મોરબીના શહીદ જવાનના પરિવારને રૂ.51 હજારની સહાય આપતું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન

મોરબી : મોરબીના વીર જવાન ગણેશભાઈ પરમાર દેશની રક્ષા કાજે શહીદ થયા છે. ત્યારે તેમના પરિવારને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના સભ્યોએ રૂબરૂ મળી સાંત્વના આપી રૂ.51 હજારનું આર્થિક યોગદાન આપ્યું છે. આ ઉપરાંત મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.દ્વારા સર્વે મોરબીવાસીઓને પોતાની યથાશક્તિ પ્રમાણે શહીદ પરિવારને આર્થિક યોગદાન આપવા અપીલ કરી છે. શહીદ પરિવારના બેન્ક એકાઉન્ટનો ક્યુઆર કોડ નીચે આપેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments