Sunday, March 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના સરતાનપર નજીક આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેરના સરતાનપર નજીક આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર ચોકડી પાસે આવેલ તુલસી પેટ્રોલપંપ ખાતે રહેતા દીપસિંહ મોટસિંહ રાવત ઉ.38 નામના આધેડને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.હાર્ટએટેકના આ બનાવમાં મૃતકના ભાઈ દીપસિંહને લઈ મોરબી સિવિલ પહોંચ્યા હતા પરંતુ હોસ્પિટલ ખાતે મૃતદેહ જ પહોંચ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments