Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ

હળવદના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ

હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી ૧૭ વર્ષની સગીર વયની દીકરીનું અપહરણ થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

હળવદ તાલુકાના રહેવાસી પિતાએ આરોપી આકાશ જયેશભાઈ ચૌહાણ રહે રતનપર સોમનાથ ચોક, રામાપીર ટેકરી પાસે સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ૧૭ વર્ષ ૭ મહિનાની દીકરીનું આરોપી અપહરણ કરી ગયો છે હળવદ પોલીસે સગીરા અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments