Tuesday, April 7, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબીના સીનીયર પત્રકાર દિલીપભાઈ બરાસરાના દાદીમાં શાંતાબેન બરાસરાનું અવસાન, આજે સ્મશાનયાત્રા

મોરબીના સીનીયર પત્રકાર દિલીપભાઈ બરાસરાના દાદીમાં શાંતાબેન બરાસરાનું અવસાન, આજે સ્મશાનયાત્રા

મોરબી : મોરબીના સીનીયર પત્રકાર દિલીપભાઈ બરાસરાના દાદીમાં શાંતાબેન મોહનભાઈ બરાસરા (ઉ.વ.૧૦૦) તે સ્વ. શીવાભાઈ મોહનભાઈ બરાસરા, માવજીભાઈ મોહનભાઈ બરાસરા, લવજીભાઈ મોહનભાઈ બરાસરા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા, રમણીકભાઈ મોહનભાઈ બરાસરાના માતૃશ્રીનું તા. ૦૭-૦૪-૨૦૨૬ ને મંગળવારે અવસાન થયું છે

સદગતની અંતિમ યાત્રા આજે તા. ૦૭-૦૪-૨૦૨૬ ને મંગળવારે સવારે ૧૧ : ૧૫ કલાકે નિવાસ સ્થાન વરિયા પ્રજાપતિ બોડીંગ પાછળ, સો ઓરડી મોરબી-૨ મુકામેથી નીકળશે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments