Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી સુખાભાઈ ગરચરનું અવસાન

મોરબી નિવાસી સુખાભાઈ ગરચરનું અવસાન

મોરબી નિવાસી સુખાભાઈ નારણભાઈ ગરચર તે ભરતભાઈ, કાનજીભાઈ તથા સતિષભાઈના પિતાનું તારીખ 19-9-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-9-2024 ને શનિવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમિયાન યદુનંદન-1, શનાળા રોડ, નાની કેનાલ પાસે, રામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments