Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દશેરાએ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન

મોરબીમાં દશેરાએ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન

મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા.12ને શનિવારના રોજ વિજયા દશમીએ બપોરે 2:30 કલાકે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી શક્તિ માતાજીના મંદિર સુધી મહારેલી નીકળશે. બાદમાં શક્તિ માતાજીના મંદિર ( શક્ત શનાળા) ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અંર સાફા સાથે જોડાશે. તેમ મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને પ્રમુખ દશરથસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments